શાકભાજી પાથરણા બજારના શાકભાજી વેચનાર દ્વારા ગ્રાહકોની સલામતી માતે માસ્ક વહેચવામાં આવ્યા હતા. ગ્રાહકોની સલામતી અને કોરોનાથી બચો એવા સદેશ સાથે આજે માસ્કની વહેચવી કરવામાં આવી હતી. સામાન્ય રીતે એન જી ઑ કે કોઈ ખાનગી કંપનીઓ અને સેવા સંસ્થા દ્વારા માસ્ક વહેચવામાં આવતા હોય છે પરતું રોજ કમાઈ ને ખાતા આવા શાકભાજીના વિક્રેતા ગ્રાહકો માટે માસ્ક વહેચતા જાેતાં ગ્રાહકોએ આભાર માન્યો હતો.