શાકભાજી પાથરણા બજારના શાકભાજી વેચનાર દ્વારા ગ્રાહકોની સલામતી માતે માસ્ક વહેચવામાં આવ્યા હતા. ગ્રાહકોની સલામતી અને કોરોનાથી બચો એવા સદેશ સાથે આજે માસ્કની વહેચવી કરવામાં આવી હતી. સામાન્ય રીતે એન જી ઑ કે કોઈ ખાનગી કંપનીઓ અને સેવા સંસ્થા દ્વારા માસ્ક વહેચવામાં આવતા હોય છે પરતું રોજ કમાઈ ને ખાતા આવા શાકભાજીના વિક્રેતા ગ્રાહકો માટે માસ્ક વહેચતા જાેતાં ગ્રાહકોએ આભાર માન્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments