સતત ત્રણ દિવસ વરસેલા વરસાદ અને નદીની સપાટી વધતાં પૂરની પરિસ્થિતિ સર્જાતાં કમાટીબાગમાં મગરનું બચ્ચું આવી ગયાની જાણ વાઈલ્ડલાઈફ રેસ્કયૂ સંસ્થાને કરાતાં સંસ્થાના કાર્યકરોએ રેસ્કયૂ કરીને વન વિભાગના હવાલે કર્યું હતું. જ્યારે વિશ્વામિત્રી નદીના પાણી પરશુરામ ભઠ્ઠા પાસેના નગરોમાં પ્રવેશતાં પાણી સાથે મગરો પણ આવી ગયા હતા. સુભાષનગરના રહીશોને અગાઉ જ તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા હતા, પરંતુ ઝુંપડાની છત પર અને આસપાસ મગરો ફરતા દેખાતાં સ્થાનિકોએ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments