કોલકતા
આજે વિજય હઝારે ટ્રોફી ની ઈલાઈટ ગ્રુપ-ઈની કોલકત્તામાં રમાયેલી મેચમાં સૌરાષ્ટે જમ્મુ કાશ્મીર ને અંતિમ ઓવરમાં ૩ વિકેટે હાર આપી હતી. ટોસ જીતીને સૌરાષ્ટે જમ્મુ કાશ્મીરને પ્રથમ બેટીગમાં ઉતાર્યુ હતું. જમ્મુ કાશ્મીરની શરૂઆત સારી રહી હતી.ઓપનર વિવરાન્ત શર્મા એ ૬૬ અને શુભમ ખજુરીયા એ ૬૮ રન કર્યા હતા. જમ્મુ કાશ્મીરે પ્રથમ બેટીંગ કરતાં ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૭૯ રન કર્યા હતાં.સૌરાષ્ટ તરફથી ચેતન સાકરીયા એ ૩ વિકેટ,ધર્મેન્દ્ર સિહં જાડેજા એ ૩ વિકેટ ઝડપી હતી .
૨૮૦ રનનાં લક્ષ્યાંક સાથે ઉતરેલી સૌરાષ્ટે ૪૯.૧ ઓવર માં ૭ વિકેટ ૨૮૩ રન કરી મેચ જીતી હતી. સૌરષ્ટ્ર તરફથી વિષ્વરાજ જાડેજા એ ૪૮,અર્પિત વસાવડા એ ૬૬ અને ચીરાગ જાની એ મેચ વીનીંગ પારીમાં અણનમ ૯૩ રન કર્યા હતા.ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ બોલીંગ બાદ બેટીંગ માં પણ પોતાનું કૌવત બતાવ્યુ હતું અને ૪૦ રન ફટકાર્યા હતા. અંતમાં કેપ્ટન જયદેવ ઉનડકટે ૮ બોલમાં ૧૫ રન કર્યા હતાં અને સૌરાષ્ટે મેચ જીતી લીધી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments