વડોદરા, તા.૧૫
કોર્પોરેશન દ્વારા કપુરાઈ પાણીની ટાંકીના વાલ્વનું સમારકામ હાથ ધરાતા૧ એમએલડી પાણીની ધટ પડશે જેના કારણે શુક્રવારે સાંજે દક્ષિણ વિસ્તારમાં અંદાજે ૨૨ હજાર લોકોને પાણીમાં કાપ મૂકવામાં આવ્યો છે જેના કારણે આ વિસ્તારમાં શુક્રવારે પાણીનો કકળાટ સર્જાશે.પાલિકા દ્વારા વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં કપુરાઈ પાણીની ટાંકીના ૬૦૦ એમેએમ ડાયાના ૩ નંગ ડીલીવરી વાલ્વનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેથી આવતીકાલે સવારના બે ઝોનને પાણી વિતરણ કર્યા બાદ આ કામગીરી હાથ ધરાશે. જેથી શુક્રવારે કપુરાઈ ટાંકીથી બપોરે તથા સાંજે પાણી વિતરણ કરવામાં આવશે નહીં અને કામગીરી પુર્ણ થયા બાદ શનિવારથી રાબેતા મુજબનું પાણી વિતરણ કરાશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments