લંડન-
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને રવિવારે ઉત્તરાખંડમાં હિમનદી ફાટવાના કારણે આવેલી આફત અંગે ભારત સાથે એકતા દર્શાવી હતી. હિમનદી ફાટવાના કારણે સમગ્ર રાજ્યમાં ભારે પૂરનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 170 લોકો લાપતા હોવાનું જણાવાયું છે. જોહ્ન્સને કહ્યું કે, ઉત્તરાખંડમાં પૂર આવ્યા બાદ બ્રિટન ભારતને તમામ શક્ય રીતે મદદ કરવા તૈયાર છે.
બોરીસ જ્હોનસને પોતાના ટ્વિટમાં કહ્યું, "ગ્લેશિયર ફાટી નીકળ્યા બાદ ભારે પૂરનો સામનો કરી રહેલા ઉત્તરાખંડના બચાવકારો અને ભારતના લોકો પ્રત્યે મારી સંવેદના છે. કટોકટીની આ ઘડીમાં બ્રિટન ભારતની સાથે નિશ્ચિતપણે ઉભું છે અને કોઈક રીતે મદદ કરવા તૈયાર છે."
My thoughts are with the people of India and rescue workers in Uttarakhand as they respond to devastating flooding from the glacier collapse. The UK stands in solidarity with India and is ready to offer any support needed.
— Boris Johnson (@BorisJohnson) February 7, 2021
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments