ગાંધીનગર-

દેશભર સહિત ગુજરાતમાં હાલ કોરોનાના સંક્રમણના કારણે શાળા-કોલેજાે બંધ જાેવા મળી રહી છે. ત્યારે રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં શાળાઓ શરૂ કરવાના મુદ્દે નિવેદન આપ્યું છે. ડે. સીએમ નીતિન પટેલે રાજ્યમાં શાળાઓ શરૂ કરવા મુદ્દે સંકલન બાદ ર્નિણય લેવામાં આવશે. રાજ્ય સરકાર તમામ વિચારણા કરી શાળાઓ શરૂ કરવા અંગે ર્નિણય કરશે.

ગુજરાતમાં શાળાઓ શરૂ કરવાને લઇને ડે. સીએમ નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. ડે. સીએમ નીતિન પટેલે કહ્ય્šં છે કે શાળાઓ શરૂ કરવા મુદ્દે સંકલન બાદ ર્નિણય કરીશું. રાજ્ય સરકાર તમામ વિચારણા કરી ર્નિણય કરશે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન, કોવિડની સ્થિતિના આધારે ર્નિણય લેવામાં આવશે. રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના મામલે નિવેદન આપતાં કહ્ય્šં કે દક્ષિણ ભારતમાં ડુંગળીના પાકને નુકસાન થયું છે. ભારત સરકારે વિચારીને જ નિકાસ પર પ્રતિબંધ મૂક્્યો છે. કોઇપણ ચીજવસ્તુઓની અછત ન સર્જાય તે સરકારની જવાબદારી છે. ભારત સરકાર ખેડૂતોના હિતને ધ્યાને રાખી યોગ્ય ર્નિણય કરશે. ઊંઝા એપીએમસી મુદ્દે ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. ડે. સીએમ નીતિન પટેલે નિવેદન આપતાં કહ્ય્šં કે મારી પાસે વિગતવાર માહિતી નથી. કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ થી હોય તો કાર્યવાહી કરાશે. એપીએમસીમાં ખોટું થયું હશે તો આકરા પગલા લેવામાં આવશે.