દિલ્હી-
પેટ્રોલ-ડિઝલના ભાવો આજકાલ જે રીતે વધી રહ્યા છે અને ખાસ તો સતત જે રીતે વધી રહ્યા છે એ જોઈને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન તાકીને કહ્યું હતું કે, અચ્છેદીન તો આવ્યા નથી પણ હવે તો દરરોજ બૂરે દિન ચાલી રહ્યા છે. પેટ્રોલ-ડિઝલના ભાવો દરરોજ જ વધે છે. આમ નાગરીકોના દરેક દિવસ ખરાબ દિવસ જાય છે. હવે તો બીજી વાત બાજુ પર પણ જો તે દિવસે પેટ્રોલના ભાવો ન વધે તો તેને જ સરકારે અચ્છા દિન તરીકે ઘોષિત કરી દેવો જોઈએ. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભાજપ સરકારે એવા દિવસને હવે સારો ગણાવવો પડશે, જે દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવો ન વધ્યા હોય.
બે દિવસ પહેલા આવા જ એક ટ્વિટમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારો એ મોદી સરકારના ખોટા નિર્ણયોનું પરીણામ છે, બાકી આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારમાં પેટ્રોલિયમની કિંમતો તો યુપીએ સરકારના સમયમાં હતી તેના કરતાં અડધી જ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments