નવી દિલ્હી-
ભારત-ચીન સરહદે ચાલી રહેલા વિવાદ મુદ્દે શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકારને ઘેરવા પ્રયાસ કરતાં આક્ષેપ કર્યો હતો કે, દેશની સીમાઓની સુરક્ષા કરવી એ વડાપ્રધાનની જવાબદારી છે, ત્યારે ચીનની સામે તેઓ ઝૂકી જાય છે.
મોદી ચીન સામે સખ્ત વલણ કેમ અખત્યાર નથી કરી શકતા એવો સવાલ પૂછતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારત-ચીન સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા પર 2020ની એપ્રિલની જે સ્થિતી હતી તેને ભારત સરકારે ફરીથી જાળવવી જોઈએ. ભારતીય સેનાનો કબજો ફિંગર 4 સુધી હતો, ત્યાંથી હટીને હવે તે માત્ર ફિંગર 3 સુધી જ કેવી રીતે રહી ગઈ, એમ તેમણે સરકારને સવાલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ચીની સૈનિકો દ્વારા ભારતની ભૂમિ અપવિત્ર કરાઈ એ બાબતને સરકારે ચલાવી કેમ લીધી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments