અમદાવાદ-
સોમવારે સવારે નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતી અંગે રજૂઆત કરી હતી.
ગત વર્ષે લૉકડાઉન એ ભારત સરકારનો નિર્ણય હતો, પરંતુ લૉક ડાઉન એ સોલ્યુશન નથી. લાખો લોકો માઈગ્રેશન થશે રોજે રોજનુ કમાઈ ને ખાતા લોકોને ખૂબ પરેશાની ભોગવવી પડશે.
દેશના અન્ય રાજયો દિલ્હી મા પણ દસ હજારથી વધુ કેસ આવે છે, અન્ય રાજયો કરતા ગુજરાતમા રેમડીસીવર ઈન્જેકશન નો જથ્થો ગુજરાતમા વધારે છે. રાજય સરકાર અને સમગ્ર વહીવટી તંત્ર અસરકારક કામગીરી કરે છે આરોગ્ય વિભાગના કર્મીઓ એકટીવ રહીને 24×7 કામ કરે છે ડૉકટરોની રીમાર્કેબલ ભૂમિકા ભજવી રહ્યા છે અને નિષ્ણાત તબીબો સમાજને માર્ગદર્શન આપી રહ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments