દિલ્હી-
કોરોનાને નાથવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વેક્સિનેશનને દિવસેને દિવસે સઘન બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આ અંતર્ગત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આજે વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ કોરોના સામે સુરક્ષાકવચ ધારણ કર્યું છે. યોગી આદિત્યનાથે લખનૌની સિવિલ હોસ્પિટલમાં ભારત બાયોટેકની કો-વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો અને સાથે સાથે લોકોને પણ વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દેશવાસીઓને વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવા બદલ આખો દેશ વડાપ્રધાનનો આભારી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments