બીસીસીઆઈના નવા બંધારણ મુજબ રાજ્ય સંઘ કે બોર્ડમાં છ વર્ષના કાર્યકાળ બાદ ત્રણ વર્ષનો વિરામ હોવો જરૂરી છે. ગાંગુલી અને શાહે ગત વર્ષે ઓક્ટોબરમાં કાર્યભાર સંભાળ્યો હતો. ગાંગુલીનો છ વર્ષનો રાજ્ય તથા રાષ્ટ્રીય કાર્યકાળ પૂરા થવામાં નવ મહિના બાકી રહ્યા હતા ત્યારે ચાર્જ સંભાળ્યો હતો. ગાંગુલીના છ વર્ષ ચાલુ મહિનાના અંતે પૂરા થશે.
જ્યારે શાહનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.ભારતીય ક્રિકેટ બોર્ડ અને રાજ્ય ક્રિકેટ સંઘમાં સુધારાના મુદ્દે સુપ્રીમ કોર્ટમા આજે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટ ગત વર્ષે ચૂંટાયેલા નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહના કાર્યકાળ વધારવાની માંગ કરતી અરજી પર વિચાર કરી શકે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments