ભરૂચ-
ગુજરાતના રાજકારણમાં ઔવેલીના પક્ષે ઝંપલાવતા રાજકીય અટકળો સર્જાઈ છે. ભરૂચ જિલ્લામાં ઔવેસી ની એન્ટ્રી બાદ બી.ટી.એસ.માં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ભરૂચ જીલ્લા બી.ટી.એસ. પ્રમુખ સંદીપ વસાવા ૩૦૦ કરતા વધુ કાર્યકરો સાથે રાતોરાત ભાજપમા જાેડાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સંદીપ વસાવા બીટીએસ અને બીટીપી પાર્ટી સાથે વર્ષોથી જાેડાયેલા હતા. ઝઘડિયા તાલુકા ભાજપ મહામંત્રીએ ભાજપનો ખેસ પહેરાવી તેમને પક્ષમાં આવકાર્યા હતા. ભાજપનો ભગવો ધારણ કરતા જ સંદીપ વસાવાએ બીટીપી પર આદિવાસીઓના વિકાસની માત્ર વાતો કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments