કોચ્ચી,
બળાત્કારના કિસ્સામાં કેરલ હાઇકોર્ટે ચુકાદો આપતાં ઠરાવેલ કે, સગીરની સહમતિ હોય તો પણ દુષ્કર્મનો મામલો જ ગણાય. મહિલા, યુવતિ, સગીરાનું આત્મ સમર્પણ હોય તો પણ તેને માની શકાય નહિં અને તેવી હાઇકોર્ટે ટીપ્પણી કરી હતી. આ કિસ્સામાં ૧૪ વર્ષની એક સગીરા ઉપર બળાત્કાર થવાથી તેણી ગર્ભવતી થયેલ હતી જે માટે ટ્રાયલ કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ હેઠળ આરોપીને દોષિત ઠરાવેલ હતો.
આ અંગે આરોપી દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં તેણે એવો બચાવ લીધેલ કે, સગીરાએ સહમતિથી શરીર સંબંધ બાંધેલ છે. સગીરા તેની સંમતિથી મારે ઘરે આવી હતી તેવું આરોપીનું કથન હતું, જસ્ટીસ પી. બી. સુરેશકુમારે આ રીતના સંમતિના આધારને માની શકાય નહિં તેમ ઠરાવીને આરોપીની અપીલ નકારી કાઢી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments