દિલ્હી-
કેન્દ્ર સરકારની 23 સરકારી કંપનીઓની ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને વેગ મળશે જેમને પહેલાથી જ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. નાણાં મંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું છે કે, આત્મનિર્ભર પેકેજ હેઠળ સરકારે તમામ સેક્ટર્સને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લીધો છે. જાે કે કયા સેક્ટર્સને લઈને કઈ નીતિ બનશે, હાલ તેના પર અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.
કેન્દ્ર સરકારની ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાઓ અંગે વાત કરતા નાણાં મંત્રીએ જણાવ્યું કે, યોગ્ય સમય પર સરકાર યોગ્ય કિંમત પર હિસ્સેદારી વેચી દેશે. પહેલા જ લગભગ 22 થી 23 એવી પીએયુ કંપનીઓ છે જેમની ડિસઈન્વેસ્ટમેન્ટની મંજૂરી મળી ગઈ છે.
મોદી સરકાર ચાલું નાણાંકીય વર્ષમાં 2.10 લાખ કરોડ રૂપિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા ભેગા કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેમાંથી 1.20 લાખ કરોડ રૂપિયા સરકારી કંપનીઓની હિસ્સેદારી વેચીને ભેગા કરવાના છે. આ ઉપરાંત નાણાંકીય સંસ્થાઓની હિસ્સેદારી વેચીને 90 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments