મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના હિરક મહોત્સવની ઉજવણી નિમિત્તે એમ.એસ.યુનિવર્સિટી સ્થિત સર સયાજીરાવની પ્રતિમાને રાજમાતા શુભાંગિનીરાજે ગાયકવાડ, યુનિ. વી.સી. પરિમલ વ્યાસ સહિતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઝુઓલોજીના વિદ્યાર્થીઓએ પક્ષીઓના માળાનું વિતરણ કર્યું હતું.