જામનગર-
જામનગર-કચ્છ-મોરબીને જોડતો પુલ ધરાશાયી થયો છે. ભાદરા પાટિયા નજીક પુલ ધરાશાયી થયો છે. મળતી માહિતી મુજબ આ પુલ વર્ષ 1970માં નિર્માણ પામ્યો હતો. પુલ જામનગર-કચ્છ-મોરબીને જોડતો 38 મીટર લાંબા હતો. આ પુલ ચાર પોલ પર બનાવાયો હતો. બે પોલ વચ્ચેથી તૂટતા ધરાશાયી થયો હતો. આ બ્રિજને છેલ્લા પાંચ-છ વર્ષથી રીપેર જ નથી કરાયો. વધુ એક દૂર્ઘટનામાં મોટા પ્રમાણમાં જાનહાની થતા થતા રહી ગઈ છે જામનગરમાં 50 વર્ષ જૂનો પૂલ ધરાશાયી થવાની ઘટના ઘટી છે. જામનગરમા વધુ એક પુલ તુટી ગયો છે. જામનગર હાઇવે પરનો જોડિયાથી ભાદર પાટીયા તરફ જવાનો પુલ તુટી ગયો છે. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments