અમદાવાદ-
આમિર ખાનની સાસણ ગીરની મુલાકાતને લઇને એક સામાજિક કાર્યકરે સુઓમોટો કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીકર્તાએ દાવો કર્યો છે કે વન વિભાગે આમિર ખાનને VIP સેવા આપી છે. જેમાં ગેરકાયદેસર રીતે સિંહ-સિંહણો રસ્તા પર મૂકાયા છે તેવો દાવો કરવામાં આવ્યો છે જેના પગલે વિવાદ સર્જાયો છે. બોલીવુડ અભિનેતા આમીરખાનની સાસણ મુલાકાત વિવાદમાં ફસાઈ છે. અને સામાજીક કાર્યકરે ગુજરાત હાઈકોર્ટને એક અરજી કરી આમીરખાનને જે રીતે જંગલખાતા તથા સિંહ દર્શનના નિયમોને એક બાજુ મુકી સિંહ દર્શન કરાવાયું તેની નોંધ લઈને જંગલ વિભાગને નોટીસ પાઠવવા માંગ કરી છે. અરજીમાં જણાવાયું કે આમીરખાન અને તેના ફેમીલી માટે સિંહોને ખાસ ભેગા કરવામાં આવ્યા હતા અને તેઓને આમીરખાનનો કાફલો આવે ત્યાં સુધી બંધક જેવી સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા જે વન્ય પ્રાણી સંબંધી કાનૂનનું ઉલ્લંઘન છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments