સુરત
સુરત શહેરમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યાં છે, ત્યારે બહારથી સુરત શહેરમાં પ્રવેશતા લોકો પર તંત્ર ભાર મૂકી રહ્યું છે. આ પ્રયાસના ભાગ રૂપે રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. પરંતુ કેટલાક પ્રવાસીઓ કોરોના ટેસ્ટ કરાવ્યા વગર જ શહેરમાં ઘૂસી જઇને સુરતીઓને કોરોનાના મુખમાં ધકેલી રહ્યાં છે.
સુરત રેલવે સ્ટેશન પર ટેસ્ટ કરાવ્યા વગર જ શહેરમાં ઘૂસી જતા લોકો સામે કાર્યવાહી કરવાની કોઇ વ્યવસ્થા હજુ સુધી ગોઠવાઇ નથી. રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ માટે માત્ર એક જ ટીમ તૈનાત છે. રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓની સંખ્યા સામે એક જ ટીમની કામગીરી ધીમી પુરવાર થઇ રહી છે. લોકોની માગ છે કે, સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી એકથી વધુ ટેસ્ટિંગ ટીમ તૈનાત કરવામાં આવે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments