શોપિયામાં સેના દ્વારા એક આંતકિ ઠાર
19, ઓગ્સ્ટ 2020

શ્રીનગર-

સાઉથ કાશ્મીરના શોપિયાં જિલ્લાના મોલુ ચિત્રાગમમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ છે. જેમાં એક આતંકી ઠાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ સર્ચ ઓપરેશન શરૂ છે.

તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા રવિ કુમાર સિંહની પત્નીએ આજે કહ્ય્šં, મારો પતિ દેશની સુરક્ષા માટે દુશ્મનો સાથે લડતી વખતે વીર ગતિને પ્રાપ્ત થયો તેનો મને ગર્વ છે. મારો પતિ દેશ માટે જીવતો હતો અને દેશ માટે જ શહીદ થયો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution