ભરીચ-
ભરૂચ-દહેજ રોડ ઉપર અકસ્માત સર્જાયો છે. ટ્રકની ટક્કર પછી ટેમ્પો પલટી જતા બે લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકોને ઇજા થઇ હતી. ભરૂચ-દહેજ રોડ ઉપર દશાન નજીક ટ્રકની ટક્કર પછી ટેમ્પો પલટી ગયો હતો જેમાં ટેમ્પોમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા તેમણે વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વરના વેપારી દહેજની રવિવારીમાં વેપાર કરવા જતા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિકને હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ મૃતકોને હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments