મુંબઇ
મુંબઈના પોલીસ કમીશનર પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરતા કોર્ટ કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે. આ મામલાની સુનાવણી જ સુપ્રીમ કોર્ટ શાં માટે કરે, હાઈકોર્ટ શાં માટે નહિ? મુકુલ તમે એ જણાવો કે 226 અંતર્ગત આ મામલાની સુનાવણી શાં માટે થઈ શકતી નથી? તમે માત્ર અનુચ્છેદ 32નું ઉદાહરણ આપી રહ્યાં છો.
પાટિલના વકીલે કહ્યું કે આ મામલાની સુનાવણી હાઈકોર્ટમાં થવી જોઈએ. આ મુદ્દે પરમબીર સિંહના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે 32 અંગેના સુપ્રીમ કોર્ટના ઘણા ચુકાદાઓને અમે કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે.
આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં તમે બીજા આરોપ લગાવી રહ્યાં છો અને મંત્રી પણ કઈક અલગ જ આરોપ લગાવી રહ્યાં છે. આ મામલામાં હાઈકોર્ટ સુનાવણી શાં માટે ન કરી શકે, અમે માનીએ છીએ કે આ મામલો ખૂબ જ ગંભીર છે, આ મામલાની સુનાવણી હાઈકોર્ટ કરી શકે છે, તમારી જે પણ માંગ છે, તમે કોર્ટ સમક્ષ રજૂ કરો. આ અંગે મુકુલ રોહતગીએ કહ્યું કે અમે હાઈકોર્ટમાં આજે જ અરજી દાખલ કરીશું. તમે હાઈકોર્ટને કહો કે આ મામલાની સુનાવણી કાલે કરવામાં આવે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments