અમદાવાદ-
અરજદાર ઉપર આરોપ છે કે, વર્ષ 1972માં તેમણે ખોટી સહી કરીને જમીનનો ખોટો દસ્તાવેજ કરેલો છે. 1972માં અરજદાર 4 વર્ષનો હતો અને જમીન તેના પરિવારના સભ્યોના નામે થઈ હતી. એવામાં સાબરકાંઠાના કલેક્ટરે હુકમ કરેલો કે, અરજદાર સામે પોલીસ એફઆઈઆર દાખલ કરે.
હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, આ કાયદાની જોગવાઈ મુજબ વિશેષ કોર્ટને એવી સત્તા આપવામાં આવી છે કે, સરકારી અથવા તો ખાનગી જમીનના જૂના કેસો પણ ખોલી શકાય અને જમીન માલિકી અંગે નિર્ણય લઈ શકાય છે. આ નિર્ણય તમામને બંધનકર્તા રહેશે. આ પ્રકારની જોગવાઈઓ બંધારણની વિરુદ્ધ તથા કાયદાના એક પરિપ્રેક્ષ્યમાં રાખીને બનાવી છે. આ જોગવાઈઓના લીધે જૂના દસ્તાવેજો અને સક્ષમ કોર્ટ દ્વારા કરાયેલા જૂના હુકમને પણ અસર પડી શકે છે. આથી આ જોગવાઈઓને રદ્દ કરવી જોઈએ. તેમ જ ખાનગી જમીન પર આ કાયદો લાગુ કરવાથી તેનો દુરૂપયોગ થવાની પણ સંભાવના છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments