શ્રેય હોસ્પિટલ ટ્રસ્ટીની અટકાયત, પોલીસ કરશે પૂછપરછ
06, ઓગ્સ્ટ 2020

અમદાવાદ-

અમદાવાદ શહેરમાં વહેલી સવારે શ્રેય હોસ્પિટલમાં ICU મા દાખલ કોરોના પોઝિટિવ દર્દીઓના વોર્ડમાં આગ લાગી હતી. આગ લાગતાં દાખલ 8 દર્દીઓના મોત થયા હતા. સમગ્ર મામલે હોસ્પિટલની બેદરકારી અંગે પોલીસે ટ્રસ્ટીને પૂછપરછ માટે લઈ ગઈ છે.

હાલ 4 ટ્રસ્ટીઓ પૈકી ભરત મહંત નામના ટ્રસ્ટીને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે લઈ જવામાં આવ્યાં છે. તેમજ દર્દીઓના સગાઓને પણ પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે શ્રેય હોસ્પિટલમાં ICU મા દાખલ કોરોના પોઝિટિવ દર્દીઓના વોર્ડમાં આગ લાગી હતી. આગ લાગતાં દાખલ 8 દર્દીઓના મોત થયા હતા. સમગ્ર મામલે હોસ્પિટલની બેદરકારી અંગે પોલીસે ટ્રસ્ટીને પૂછપરછ માટે લઈ ગઈ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution