દિયોદર એપીએમસીની ચૂંટણીનું પરિણામ જાહેર, ચેરમેન શિવાભાઈ ભુરિયાની પેનલની હાર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, ઓક્ટોબર 2020  |   12375

બનાસકાંઠા-

બનાસકાંઠાના દિયોદરના એપીએમસીસની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં વર્તમાન ચેરમેન શિવાભાઇ ભૂરિયાની પેનલની હાર થઇ છે.. અને ઇશ્વરભાઇની પેનલની જીત થઇ છે. ૧૬ બેઠકમાંથી ૧૦ બેઠક પર ઇશ્વરભાઇના તરફી સભ્યોની જીત થઇ છે. ખેડૂત વિભાગમાં ઇશ્વરભાઇ તરફે ૧૦ બેઠક પર જીત થઇ છે. શિવાભાઇ ભૂરિયાએ તેલિબિયા વિભાગની બે.. જયારે વેપારી વિભાગની ૪ બેઠક મળી કુલ ૬ બેઠક ઉપર જીત મેળવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution