દિયોદર એપીએમસીની ચૂંટણીનું પરિણામ જાહેર, ચેરમેન શિવાભાઈ ભુરિયાની પેનલની હાર
15, ઓક્ટોબર 2020

બનાસકાંઠા-

બનાસકાંઠાના દિયોદરના એપીએમસીસની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં વર્તમાન ચેરમેન શિવાભાઇ ભૂરિયાની પેનલની હાર થઇ છે.. અને ઇશ્વરભાઇની પેનલની જીત થઇ છે. ૧૬ બેઠકમાંથી ૧૦ બેઠક પર ઇશ્વરભાઇના તરફી સભ્યોની જીત થઇ છે. ખેડૂત વિભાગમાં ઇશ્વરભાઇ તરફે ૧૦ બેઠક પર જીત થઇ છે. શિવાભાઇ ભૂરિયાએ તેલિબિયા વિભાગની બે.. જયારે વેપારી વિભાગની ૪ બેઠક મળી કુલ ૬ બેઠક ઉપર જીત મેળવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution