કોંગ્રેસના સેવા દળ આયોજિત ‘આઝાદી ગૌરવ યાત્રા’નો આજથી પ્રારંભ થયો છે. ત્યારે ગાંધી આશ્રમ ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા અને સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ ગાંધીજીને સુતરની આટી પહેરાવી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ યાત્રા દસ દિવસમાં પાંચ જિલ્લા ફરશે. આ પદયાત્રા દરમિયાન ત્રણ લાખથી વધુ લોકો સાથે સીધો સંપર્ક સાધવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments