મા નર્મદાની પૂરી પરિક્રમા દરેક ભક્તો કરી નથી શકતા ત્યારે નર્મદા નદીની પૂર્ણ પરિક્રમા જેટલું જ ધાર્મિક મહત્ત્વ ઉતરવાહિની નર્મદા પરિક્રમાનું છે. રાજપીપળા નજીક તિલકવાડાથી રામપુરા વિસ્તારમાં માત્ર ચૈત્ર મહિનામાં આ પરિક્રમા કરવામાં આવે છે. બે વર્ષથી કોરોનાકાળને કારણે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી, પરંતુ આ વર્ષે મંજૂરી અપાઈ છે ત્યારે ચૈત્ર મહિનામાં રોજ દૂર દૂરથી આવીને ભક્તો નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. તસવીરો ઃ કેયુર ભાટીયા
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments