દિલ્હી-
લાંબા સમયથી ચાલી રહેલા વૈશ્વિક કોરોના સંકટની છાયામાં તેલંગાણાના નાણામંત્રી અને વરિષ્ઠ તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતા, ટી હરીશ રાવના કાફલા સાથે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ સિદ્દીપેટ થી હૈદરાબાદ આવી રહયા હતા ત્યારે, તેમનો કાફલાને અકસ્માત નડ્યો હતો અને વાહનને થોડું નુકસાન થયુ હતુ. ટી હરીશ રાવ અકસ્માત માં બચી ગયા હોઈ અને એક વ્યક્તિને થોડીક ઈજાઓ પહોંચી હતી. ટી હરીશ રાવે ટ્વિટર દ્વારા આ અંગે માહિતી આપી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments