જયાં વૃક્ષોની જાળવણીનું સૌથી વધુ ધ્યાન રખાય છે એવા સયાજીબાગમાં જ અને તે પણ મ્યુ.કમિ.ના બંગલાથી માંડ સો ફૂટ દૂર એક જીવતા જાગતા પામના વૃક્ષ પર ખીલા ઠોકી બોકસ લગાડી વાયરીંગ કરાયું.
વૃક્ષ સાથે આટલું અસંવેદનશીલ કૃત્ય કરાયુ એ પણ છઠ્ઠી જુને પર્યાવરણ દિવસ જયારે બારણા પર ટકોરા મારી રહ્યો છે ત્યારે! એક જાગૃત નાગરિક ભરતસિંહ ચૌહાણે આ અંગે સોશ્યિલ મીડીયા પર ખેદ વ્યકત કરી
જાગૃતિ આણવાનો પ્રયાસ કર્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments