દિલ્હી-
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા, મેરીટાઇમ ઇન્ડિયા સમિટ (એમઆઈએસ) ની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે, તેમણે ઇ-બુક મેરીટાઇમ ઇન્ડિયા વિઝન 2030 નું વિમોચન કર્યું હતું. આ સાથે તેમણે સાગર મંથન જાગરૂકતા કેન્દ્ર નું પણ ઉદ્ઘાટન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સમિટ, ભારતના સમુદ્રી અર્થતંત્રના વિકાસમાં આગળ વધવામાં મદદ કરશે. ભારતમાં દરિયાઇ ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન આપવા માટે ઘણા દેશોના સીઇઓ અને રાજદૂતો સહિત 50 થી વધુ દેશો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. 50 દેશોના એક લાખથી વધુ સહભાગીઓએ એમઆઈએસ સમિટ 2021 માટે ઓનલાઇન નોંધણી કરાવી છે. 422 કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સમિટ 4 માર્ચ સુધી ચાલશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments