દિલ્હી-
વડાપ્રધાન મોદીએ ટવીટ કરીને જાહેરાત કરી છે કે, તેઓ આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે. દેશભરમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. ત્યારે કોરોનાના ઘટતા જતા કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે 7 જૂનને સોમવારની સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે. જેની જાણકારી પ્રાઈમ મિનીસ્ટર ઓફિસના સત્તાવાર ટવીટર હેન્ડલર દ્વારા જાહેર કરાઈ છે. માનવામાં આવે છેકે આ સંબોધનમાં વડાપ્રધાન કોરોનાની સ્થિતિ, કોરોના રસીકરણ, દેશમાં લોકડાઉનની સ્થિતિ અને અનલોકની પરિસ્થિતિ બાબતે વાત કરી શકે છે. દેશમાં કોરોનાની વિકટ પરિસ્થિતિની વાત કરીએ તો હવે કેસો ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. મોટાભાગના રાજ્યોમાં, કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments