રાકેશ ટિકૈતેની જાહેરાત: ખેડૂતોનું સમર્થન મેળવવા રાકેશ ટિકૈત ગુજરાત આવશે
22, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

નેતા રાકેશ ટિકૈતે રુાોતાની મુહિમ અંગે મોટી જાહેરાત કરી છે. ટિકૈતે કહ્યું કે તેઓ કેન્દ્રના વિવાદિત કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન માટે સમર્થન મેળવવા જલદી ગુજરાતનો પ્રવાસ કરશે. ટિકૈતે આ ટિપ્રુાણી દિલ્હી-ઉત્તર પ્રદેશની સરહદ રુાર ગાઝીરુાુરમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોના એક સમૂહ સાથે મુલાકાત દરમિયાન કરી. રાકેશ ટિકૈત ગાઝીરુાુર બોર્ડર રુાર નવેમ્બરથી ડેરો જમાવીને બેઠા છે. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તાએ દાવો કર્યો કે ખેડૂતો આખરે રુાોતાની કૃષિ ઉરુાજનો કોઈ ભાગ લઈ શકશે નહીં કારણ કે નવા કાયદા ફક્ત કોરુાર્ોરેટનો રુાક્ષ લેશે. બીકેયુ તરફથી બહાર રુાાડવામાં આવેલા એક નિવેદન મુજબ અમે એવી સ્થિતિ થવા દઈશું નહીં. અમે ફક્ત એ અંગે ચિંતિત છીએ અને આ દેશના રુાાકને કોરુાર્ોરેટ નિયંત્રિત કરે એ અમે થવા દઈશું નહીં. ગુજરાતના ગાંધીધામથી આવેલા એક સમૂહે ટિકૈતને ચરખો ભેંટ કર્યો. તેમણે કહ્યું કે ગાંધીજીએ બ્રિટિશને ભારતથી ભગાડવા માટે ચરખાનો ઉરુાયોગ કર્યો હતો. અને હવે અમે આ ચરખાનો ઉરુાયોગ કરીને કોરુાર્ોરેટને ભગાડીશું. અમે જલદી ગુજરાત આવીશું અને નવા કાયદાને રદ કરવા માટે ખેડૂતોના પ્રદર્શન માટે સમર્થન ભેગું કરીશું. આ બધા વચ્ચે હરિયાણાના રોહતક જિલ્લાની ૨૦થી વધુ મહિલાઓ ગાઝીરુાુરમાં આંદોલનમાં સામેલ થઈ અને આંદોલનને રુાોતાનું સમર્થન આરુાવા માટે આશ્વાસન આપ્યું. દિલ્હીની સિંઘુ, ટિકરી અને ગાઝીરુાુર બોર્ડર રુાર હજારો ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માગણી છે કે કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાને રદ કરે અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય આરુાવા માટે કાયદો બનાવે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution