ભારતીય જવાનોએ ગઇકાલે રાતે બે અલગ-અલગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા તેમાં કુલ 8આંતકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. શેપિયાના બંદપોહ વિસ્તારમાં ૫ આંતકવાંદીઓને મારવામાં આવ્યા હતા અને બીજુ ઓપરેશન અંવતીપુરામાં કરવામાં આવ્યુ હતું જ્યા ૩આંતકવાદી ઓને મારવામાં આવ્યા હતા. સુરક્ષાબળોથી બચવા માટે આંતકીઓ મસ્જીદમાં છુપાયા હતા. પુલવામાં પણ જવાનોની આંતકી સાથે અથડામણ થઇ હતી. એક પોલીસ અધિકારીની સુચના મુજબ દક્ષિણ કાશ્મીરના પુલવામાના પમ્પોરી વિસ્તારમાં મીઝમાં આતંકવાદીઓની હાજરી શોધી સુરક્ષા દળોએ આંતકીઓને શોધવાની કાર્યવાહી શરૂ કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments