સુરત-
સુરતમાં નરાધમોએ માનવતાને શર્મસાર કરતા ફૂટપાટ પર માતા પાસે સૂતેલી સાત વર્ષની માસૂમને ઉઠાવી જઇ હેવાનિયતનો ભોગ બનાવી હતી. મળતી માહિતી મુજબ, શહેરના લાલગેટ વિસ્તારમાં નરાધમે બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. હેવાનિયત આચરનાર નરાધમ જમ્મુ પઠાણે દુષ્કર્મ આચર્યું હતું અને તેને બાળકીના શરીર પર બચકા પણ ભર્યા હતા. ત્યારબાદ બાળકીએ માતાને આપવીતી કેહતા સમગ્ર હકીકત બહાર આવી હતી. જો કે અપહરણની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી અને આ પુરાવાઓના આધારે જ પોલીસે કલાકોમાં જ નરાધમને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ સાથે જ પોલીસે અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments