દિલ્હી-

પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા વિવાદ પર રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય દેશના દરેક નાગરિકને ભારતીય સેનાની ક્ષમતા પર વિશ્વાસ છે. 

રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, "પ્રધાનમંત્રી સિવાય દરેક વ્યક્તિ ભારતીય સેનાની ક્ષમતા અને વીરતામાં માને છે, જેમની કાયરતાએ ચીનને આપણી જમીન લેવાની મંજૂરી આપી હતી. જેનું જુઠ્ઠાણું એ સુનિશ્ચિત કરશે કે તેઓ તેને જાળવી રાખશે.