ઉત્તરપ્રદેશ:
જિલ્લામાં એક જ પરિવારના ત્રણ લોકોની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. પારિવારિક મતભેદમાં હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યાં પરિવારના ત્રણ લોકોની ગોળી મારી હત્યા કરાઈ છે. જ્યારે એકની હાલત ગંભીર જણાતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હત્યારો સમગ્ર ઘટનાને અંજામ આપી ફરાર થયો છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના 3 સભ્યોની હત્યાથી કોતવાલી વિસ્તારમાં ગમગમી છવાઈ છે. ઉત્તરપ્રદેશ કાસગંજ જિલ્લામાં એક જ પરિવારના ત્રણ લોકોની ગોળી મારી હત્યા કરાઈ છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments