અમદાવાદ-
ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતાં લોકો સ્વયંભૂ લોકડાઉન લાદવાનો નિર્ણય લઈ રહ્યા છે. આણંદ જિલ્લાના સારસામાં સ્થાનિક લોકો અને વેપારીઓએ આવો જ નિર્ણય લઈને 24 સપ્ટેમ્બરથી 10 દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે.
આણંદના સારસા ગામમાં કોરોનાના કેસ વધતાં 10 દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છ. ગ્રામલોકોએ લીધેલા નિર્ણય પ્રમાણે 24 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી બજાર અને દુકાનો બંધ રાખવા ફરમાન કરાયું છે. લોકોએ નિર્ણય લીધો છે કે, સવારે 7 વાગ્યાથી સવારે 11.30 સુધી માત્ર માત્ર દૂધ, દવાની દુકાનો ખુલ્લી રહેશે. આ જ દુકાનો સવારે દુકાનો ખુલ્લી રહેશે અને એ સિવાયની દુકાનો બંધ રહેશે. મોગરી,કરમસદ પહેલાં જ સ્વયંભૂ લોકડાઉ જાહેર કરી ચૂક્યા છે. હવે સારસામાં પણ સ્વયંભૂ લોકડાઉન લદાયું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments