મુંબઈ-
વરલીમાં આવેલા એનસીપીના અધ્યક્ષ શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક બંગલામાંં કામ કરનારી બાર વ્યકિત કોરોના પોઝિટિવ આવી છે, એમ મહારાષ્ટ્ર્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે જણાવ્યું હતું. જોકે રાહતની વાત એ છે કે શરદ પવારના ટેસ્ટના રિઝલ્ટ નેગેટિવ આવ્યા છે, પરંતુ તેમને આગામી કેટલાક દિવસો માટે આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે અને રાયમાં કોઈ પણ પ્રવાસ પર ન જવા માટે કહેવામાં આવ્યું છે, એમ ટોપે પત્રકારોને જણાવ્યું હતું. પવારના સિલ્વર ઓક નિવાસસ્થાન પર રસોઈયા સહિતના બે લોકો અને બે સુરક્ષા ગાડર્સના કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. એ સાથે જ સુપ્રિયા સુળેનો ડ્રાઈવર પણ પોઝિટિવ આવ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments