અમદાવાદ-
અમદાવાદમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે આ મામલે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકા બોર્ડના ૧૬ શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે બોર્ડના કુલ ૬૨૯ શિક્ષકોનું રેપિડ એન્ટીજન કીટ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
જે પૈકી ૧૬ શિક્ષકો કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ શિક્ષકોને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી. જે દરમ્યાન તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments