ઇન્ડિયન રેલવેના ૧૬૮માં સ્થાપના દિવસ પ્રસંગે રેલવે સ્ટેશન પર પ્રથમ ચાલુ કરેલી ટ્રેનનું એન્જિન અને કોરોનાના કારણે ટ્રાવેલ કરી રહેલા પ્રવાસીઓના લગેજને સેનેટાઇઝ કરવા માટેની વ્યવસ્થા કરાઈ હતી.