રાજકોટ-
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાનું પ્રમાણ વધી ગયું છે. જામનગર, અને કચ્છ બાદ આજ રોજ જેતપુર ઉપલેટા ખાતે ભૂકંપનો આંચકો આવ્યો છે. મળતી માહિતી મુજબ જેતપુર, ઉપલેટામાં ભુકંપનો આંચકો અનુભવાયો છે. 4.1 ની તીવ્રતાનો ભૂકંપ નો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આજે બપોરે 3:49 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 25 કિલોમીટર દુર નોંધાયું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments