અમદાવાદ-
અમદાવાદ મેલ ટ્રેનમાં હરિદ્વાર આવેલા યાત્રિકોના રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા. જેમાં ગુજરાતથી આવેલા 6 યાત્રિકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ યાત્રિકો ગુજરાતથી ગંગાસ્નાન માટે હરિદ્વાર ગયા હતા. કુંભના મેળા દરમિયાન ઉત્તરાખંડમાં કોરોના કેસની સંખ્યામાં ચોંકાવનારો વધારો નોંધાયો હતો. આ દરમિયાન કુંભના મેળામાં આવેલા મોટાભાગના લોકોએ નકલી કોરોના ટેસ્ટ કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ પણ થયો હતો. જેની તપાસ હાલ ચાલી રહી છે. ઉત્તરાખંડ હાઈકોર્ટમાં આ અંગેની સુનવણી હાલ ચાલી રહી છે. જેના કારણે જ ઉત્તરાખંડમાં આવતા યાત્રાળુઓ પર હાલમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને દરેક યાત્રાળુઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments