મુંબઈ-
મુંબઈ સીએસટીમાં જીપીઓ પાસે પાંચ માળની ભાનુશાળી ઈમારતનો અડધો હિસ્સો ધરાશાયી થયો હતો. જેમાં છ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોમાંથી 23 લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે. જોકે હાલ બચાવ કામગીરી શરૂ છે.
આ દુર્ઘટનામાં કાટમાળ નીચે કેટલાય લોકો ફસાયા છે. હાલ 23 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈમારતના બચેલા ભાગમાં પણ કેટલાય લોકો ફસાયા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અધિકારીઓએ જણાવ્યું કે બચાવ કામગીરી શરૂ છે.
મુંબઇ શહેરમાં ભારે વરસાદને કારણે શહેરના બે જુદા જુદા વિસ્તારોમાં બે બીલ્ડિંગો ધરાશયી થઇ છે. અધિકારીઓએ જણાવ્યું કે પહેલી ઘટના સાઉથ બોમ્બેના ફોર્ટ વિસ્તારમાં થઇ છે. જ્યારે પાંચ માળની બીલ્ડિંગ ધરાશયી થઇ ગઇ. જેને કારણે ઘણાં લોકો કાટમાળમાં નીચે ફસાયા છે. રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં પાંચ માળની ઈમારતનો અડધો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments