ગોવાળિયાઓ આયોજિતઅને શાસકો પ્રાયોજિત ગાયોના ગરબા ‘ઢોરમુક્ત વડોદરા’ની જાહેરાતનો ૬ઠ્ઠો દિવસ
10, ઓક્ટોબર 2021

વડોદરામાં ગરબાની મોસમ પૂરબહારમાં ખીલી છે, પણ વડોદરાના ગોવાળિયાઓ છેક પૌરાણિકકાળથી રાસના રસિયા છે તેથી તેમણે તેમની ગાયોને બારમાસી ગરબા રમવા રસ્તા પર છૂટી મુકી દે છે અને પાલિકાના નપાણિયા શાસકો તેમને હાથપગ જાેડી પ્રજાની પરેશાની દૂર કરવા વિનવે છે. પણ કડક પગલાં લેવાની હિંમત નહીં બતાવી ગાયોના આ ગરબાઓને પ્રાયોજિત કરે છે એવી લાગણી સર્વત્ર વ્યાપી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution