મહારાષ્ટ્ર-
આ વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન મહારાષ્ટ્રના પુણેમાં દગડુ શેઠ હલવાઈ ગણપતિને એક ભક્ત દ્વારા ૧૦ કિલો સોનાથી બનેલો મુગટ આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ ભક્તે પોતાનું નામ પણ ગુપ્ત રાખ્યું છે. દગડુ શેઠ હલવાઈ ગણપતિ મંડળના ટ્રસ્ટી મહેશ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે પુણે શહેરના એક ઉદ્યોગપતિએ સોનાનો મુગટ અર્પણ તરીકે આપ્યો છે.
આ મુગટની વિશેષતા એ છે કે તેના પર ખૂબ જ સુંદર કામ કરવામાં આવ્યું છે અને આ કારીગરીમાં ભગવાન શંકર અને માતા પાર્વતીની તસવીર બનાવવામાં આવી છે. આ ઉદ્યોગપતિએ પોતાનું નામ ગુપ્ત રાખવાનું કહ્યું છે, તેથી મંદિરના ટ્રસ્ટીએ આ સેવાભાવી ભક્તનું નામ જાહેર કર્યું નથી. તાજની કિંમત માત્ર ૫ કરોડ રૂપિયા છે.
મંદિરના ટ્રસ્ટીએ તાજના વજન સિવાયની માહિતી આપવી યોગ્ય ન ગણ્યું. બજાર કિંમત અનુસાર આ ૧૦ કિલો સોનાના મુગટની કિંમત આજની તારીખમાં લગભગ પાંચ કરોડ રૂપિયા છે. એકલા સોનાની કિંમત લગભગ ૪ કરોડ છે અને કારીગરીની કિંમત ૮૦ લાખ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments