ભરૂચ-
નેશનલ હાઇવે પર નં-૪૮ ઉપર ભરૂચ જિલ્લાના નબીપુર પાસે આજે બપોરે કારમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જાેકે કારમાં બેઠેલા લોકો સમયસર ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જાેકે કાર આગમાં બળીને ખાખ થઇ ગઇ હતી. ભરૂચ જિલ્લાના નબીપુર પાસે આજે બપોરે અચાનક જ આગ ફાટી નીકળી હતી.
જેને પગલે નેશનલ હાઇવે પર દોડધામ મચી ગઇ હતી અને આસપાસમાંથી પસાર થતાં વાહન ચાલકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને કારમાં આગ લાગતા જ વાહન ચાલકો રસ્તા પર ઉભા રહી ગયા હતા. જાેકે, કારમાં બેઠેલા લોકો કારમાંથી ઉતરી ગયા હતા. જેને પગલે તમામ લોકોનો બચાવ થયો હતો, પરંતુ, કાર બળીને ખાખ થઈ ગઇ ગઇ હતી. નબીપુર પાસે કારમાં લાગેલી આગનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments