અંકલેશ્વર, અંકલેશ્વર શહેર ના મેવાડા ફળિયામાં એક મકાન ધરાશય થતા બે બાઈકો અને ઘરવખરી ના સામાન ને ભારે નુકશાન થવા પામ્યું હતું જાે કે મકાન માલીક પરિવાર સાથે બહારગામ હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર ના મેવાડા ફળીયા માં રહેતા દિપક સોની ના મકાન ની બાજુમાં અન્ય એક મકાન નું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન દિપક સોની નું મકાન અચાનક ધરાશય થતા આસપાસ ના રહીશો ઘર ની બહાર નીકળી ગયા હતા જાે કે દિપક સોની તેમના પરિવાર સાથે બહારગામ ગયા હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી જાે કે મકાન ધરાશય થતા ઘરવખરી તેમજ મકાન પાસે પાર્ક કરેલ બે બાઈકો પર કાટમાળ પડતા મોટું નુકશાન થવા પામ્યું હતું ,
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments