અમદાવાદ
અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 કલાકે લાગુ કરાયેલા કરફ્યુનો આજે સોમવારે સવારે 6 વાગ્યે અંત આવ્યો. આવે આજથી રાજ્યના 4 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 9 કલાકથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુનો અમલ થશે. અમદાવાદમાં કરફ્યુના ચુસ્ત અમલ બાદ લાપરવાહ લોકોએ હદ વટાવી છે. આજે જમાલપુર માર્કેટમાં ખરીદી માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અહીં સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું ઉલ્લંઘન થયું હતું. કેટલાક ગ્રાહકો અને વેપારીઓ પણ માસ્ક પહેર્યા વિનાના જોવા મળ્યા હતા.રાજકોટ, સુરત અને વડોદરામાં પણ સવારથી સવારથી રસ્તા પર લોકોની અવરજવર વધતી જોવા મળી હતી. રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે પોલીસ નિયમોનું કડક પાલન કરાવે તે જરૂરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments