અમદાવાદ-
શહેરમાં વધુ એક આગનો બનાવ બન્યો હતો. જેમાં શહેરના નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેટ્યૂ નજીક આવેલ કોમ્પલેક્સની એક દુકાનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગનો બનાવ બનતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં જ ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. મહત્વનું છે કે, અમદાવાદ શહેરમાં આગના બનાવો વારંવાર બનતા રહે છે અને એમાં જાનહાનિનો પ્રશ્ર સવાલ ઊભો થાય છે. ત્યારે આજે લાગેલી આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેચ્યુ સામે આવેલ કોમ્પલેક્સ સ્થિત મહારાજ સમોસા નામની ફરસાણની દુકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ પણ મેળવી લીધો હતો અને કોમ્પલેક્ષના ઉપરના ભાગે રહેણાંક વિસ્તાર હોય ત્યાં હાજર 8 લોકોને રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments