નવા મંત્રીમંડળમાં લગભગ આટલા નામ નક્કી,શપથ લેવા માટે આવ્યા ફોન
16, સપ્ટેમ્બર 2021

ગાંધીનગર-

આજે ગુજરાતમાં નવા મુખ્યમંત્રી બન્યા બાદ નવા મંત્રીમંડળ શપથ લેવા જઇ રહ્યુ છે તેમાં લગભગ આટલા નામ નક્કી છે..ગઇ કાલે અમુક સિનિયર નેતાઓ નારાજ હોવાથી અંતીમ તબક્કે શપથવિધી રદ્દ કરવામાં આવી હતી.જ્યારે સુત્રોના જણાવ્યા મુજબ અનેક ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવા માટે ફોન આવી રહ્યાં છે. જેમની યાદી આ મુજબ છે.


આ દરમ્યાન ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની શપથવિધિ પહેલાં કેટલાક વર્તમાન પ્રધાનોએ તેમની ઓફિસો ખાલી કરી દીધી છે. ભાજપ ગુજરાતમાં પ્રધાનમંડળમાં નો રીપિટ થિયરી અપનાવી છે. જેને પગલે ચાલુ પ્રધાનોના પત્તા કપાવાના છે અને તેમના સ્થાને નવા ચહેરાઓ આવવાના છે. જેને પગલે કેટલાક પ્રધાનોને તેમની ઓફિસો ખાલી કરવાની સૂચના અપાઇ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution