રાજકોટ-
અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા કોરોના સંક્રમિત થયા છે. સોશિયલ મીડિયામાં મેસેજ દ્વારા તેઓએ પોતે કોરોનાગ્રસ્ત હોવાની માહિતી આપી છે. જોકે, હાલ સાંસદ કાછડિયાની તબિયત સારી છે. તેઓએ છેલ્લા 7 દિવસમા પોતાના સંપર્કમા આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે.
અમરેલીના સાસંદ નારણ કાછડયિા કોરોના સંક્રમિત થયા છે. આ અંગે તેમણે ખુદ સોશિયલ મીડિયામાં જાણ કરી હતી. પરંતુ ગઈખાલે જ પોતે INS વિરાટની વિદાયના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં તે માસ્ક વગર સૌને મળ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments